એકવાર ચાર-પાંચ વ્યક્તિઓ ભગવાન મહાવીર પાસે આવ્યા અને કહ્યું, ‘ભગવાન, અમારી વચ્ચે એક પ્રશ્ર્ન બાબતમાં મતભેદ છે. પ્રશ્ર્ન એ છે કે ભવસાગરમાં પહેલો કોણ ડૂબે? કામી, ક્રોધી, મોહી કે અભિમાની?’
ભગવાન મહાવીરે થોડીવાર વિચાર કર્યો અને શાંતિથી કહ્યું, ‘પહેલાં આપ મારા પ્રશ્ર્નનો જવાબ આપો. કોઈ સૂકું અને કાણા વિનાનું તુંબડું હોય તો એ પાણીમાં ડૂબે ખરું?’
‘ના, ભગવાન! ના ડૂબે.’
‘એ જ તુંબડાની ડાબી તરફ જો કાણું પડે તો
ભગવાન મહાવીરે થોડીવાર વિચાર કર્યો અને શાંતિથી કહ્યું, ‘પહેલાં આપ મારા પ્રશ્ર્નનો જવાબ આપો. કોઈ સૂકું અને કાણા વિનાનું તુંબડું હોય તો એ પાણીમાં ડૂબે ખરું?’
‘ના, ભગવાન! ના ડૂબે.’
‘એ જ તુંબડાની ડાબી તરફ જો કાણું પડે તો