લંકા વિજય પછી અયોધ્યામાં શ્રીરામનો રાજ્યાભિષેક થયો. અયોધ્યાના એક ધોબીના કટુવચનો સાંભળીને રાજા રામે પ્રાણપ્રિય પત્ની સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજીને સગર્ભાવસ્થાામાં જ વાલ્મિકી આશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડી. લવ-કુશ જોડીયા દીકરાઓને જન્મ આપીને, સીતામાતાએ બંને પુત્રોનો રઘુકુળની ઉજ્જ્વળતમ પરંપરા અનુસાર ઉછેર કર્યો અને તેમનામાં સાહસનાં ગુણોનું સિંચન કર્યું.
થોડા વર્ષો બાદ શ્રીરામે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. ભરત અશ્ર્વમેધ યજ્ઞનો અશ્ર્વ લઈને ફરતાં હતા. એ અશ્ર્વને જે અટકાવે એની સાથે યુદ્ધ કરવાનું હતુ. એક દિવસ ફરતાં ફરતાં ભરત વાલ્મીકી આશ્રમે આવી પહોંચ્યા. લવ-કુશે યજ્ઞનાં અશ્ર્વને પકડીને
થોડા વર્ષો બાદ શ્રીરામે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. ભરત અશ્ર્વમેધ યજ્ઞનો અશ્ર્વ લઈને ફરતાં હતા. એ અશ્ર્વને જે અટકાવે એની સાથે યુદ્ધ કરવાનું હતુ. એક દિવસ ફરતાં ફરતાં ભરત વાલ્મીકી આશ્રમે આવી પહોંચ્યા. લવ-કુશે યજ્ઞનાં અશ્ર્વને પકડીને